Translate

શનિવાર, 10 સપ્ટેમ્બર, 2011

હળદર લીવરને બચાવે છે

હળદરમાંથી મળતા તત્વ કરકુમિનની મદદથી ‘ ફૈટી લીવર ડિસીઝ’ના ખરાબ પરિણામોથી બચી શકાય છે. બીમારી કે બીમારીથી લીવરને બચાવવાની તેમાં ક્ષમતા હોય છે.સેન્ટ લુઇસ યુનિવર્સિટીમાં થયેલા સંશોધનોમાં આવો દાવો થયો છે. યુનિવર્સિટીના એનપિંગ ચેને કહ્યું છે કે ‘હું લીવર ફાઇબ્રોસિસના મોલિકયુલર મિકેનિઝમ વિષે શોધ ચલાવી રહ્યો છું અને તે પ્રાકૃતિક રીતે લીવરને ક્ષતિથી બચાવવાના ઉપાય શોધી રહ્યો છું

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો