Translate

સોમવાર, 12 સપ્ટેમ્બર, 2011

અકબરના દરબારના નવ રત્નો

અબુફઝલ        ઇતિહાસકાર

ટોડરમલ         જમા બંધી નિષ્ણાત

માન સિંહ         સેનાધ્યક્ષ

ફૈજી                  કવિ

બદાઉની          લેખક

તાનસેન          ગાયક

દોપ્યાજી          મુલ્લા

મહેસદાસ        બિરબલ     હાજર જવાબી

હકીમ હમામ    વૈદરાજ

રણજીત સિંહના દરબારના નવ રત્નો

ફકીર અઝીઝુદીન -  વિદેશ પ્રધાન

હકીમ નુરુદ્દીન      -   શસ્ત્રા ગારના વડા

રાજા દીનાનાથ – નાણા પ્રધાન

ખુશાલ સિંહ – શાહી સરભરા અને સમારંભોના વડા નિયામક

ધ્યાન સિંહ – મુખ્ય પ્રધાન

મોહકમચન્દ – સર સેનાપતિ

હરિસિંહ નવલા  -     અશ્વદળના સેનાપતિ

દીવાન ચંદ – પાયદળના સેનાપતિ

રાજા હીરાસિંહ – અંગત સલાહકાર

1 ટિપ્પણી: