અબુફઝલ ઇતિહાસકાર
ટોડરમલ જમા બંધી નિષ્ણાત
માન સિંહ સેનાધ્યક્ષ
ફૈજી કવિ
બદાઉની લેખક
તાનસેન ગાયક
દોપ્યાજી મુલ્લા
મહેસદાસ બિરબલ હાજર જવાબી
હકીમ હમામ વૈદરાજ
રણજીત સિંહના દરબારના નવ રત્નો
ફકીર અઝીઝુદીન - વિદેશ પ્રધાન
હકીમ નુરુદ્દીન - શસ્ત્રા ગારના વડા
રાજા દીનાનાથ – નાણા પ્રધાન
ખુશાલ સિંહ – શાહી સરભરા અને સમારંભોના વડા નિયામક
ધ્યાન સિંહ – મુખ્ય પ્રધાન
મોહકમચન્દ – સર સેનાપતિ
હરિસિંહ નવલા - અશ્વદળના સેનાપતિ
દીવાન ચંદ – પાયદળના સેનાપતિ
રાજા હીરાસિંહ – અંગત સલાહકાર
નાઇસ.....................
જવાબ આપોકાઢી નાખો