Translate

સોમવાર, 26 સપ્ટેમ્બર, 2011

તમારે માલામાલ થવું છે તો માથા પર બનાવો આ ત્રણ રેખાઓ


શિવપુરાણ અનુસાર શિવલિંગનું પૂજન કરતી વખતે ભક્ત માટે મસ્તક કે લલાટ પર ત્રિપુણ્ડ ધારણ કરવાનું વિધાન છે.ત્રિપુણ્ડ અર્થાત ત્રણ સમાંતર રેખાઓ. શિવજી પણ પોતાનાં કપાળ પર આ ભસ્મથી ત્રિપુણ્ડ ધારણ કરે છે. તેની એક-એક રેખામાં નવ-નવ દેવતાઓનો વાસ માનવામાં આવે છે.

શિવજીનાં પૂજનમાં ત્રિપુણ્ડનું ઘેરૂ મહત્વ છે.તેને લલાટ પર ધારણ કરવા માટે ભસ્મથી ત્રણ આડી રેખાઓ બનાવવામાં આવે છે. ભમરની વચ્ચેના ભાગથી લઇને જ્યાં સુધી ભમરનો અંત છે ત્યાં સુધી , તેટલો મોટો ત્રિપુણ્ડ ધારણ કરવું જોઇએ.તે માટે મધ્યમ કે મીડલ ફિંગર અને અનામિકા કે ઇંડેક્સ ફિંગરથી બે રેખાઓ બનાવવાની હોય છે અને બન્ને રેખાઓની વચ્ચેથી અંગુઠાથી પ્રતિલોમ ભાવથી રેખા બનાવવાની હોય છે. તેનાં સિવાય મધ્યની આ ત્રણેય આંગળીઓથી પણ ત્રિપુણ્ડ બનાવી શકાય છે.


જે વ્યક્તિ દરરોજ શિવપૂજન બાદ આ પ્રકારે ત્રિપુણ્ડ બનાવે છે તેને જીવનમાં ઘણું બધુ પ્રાપ્ત થાય છે.તેની પ્રત્યેક રેખામાં નવ-નવ દેવતાઓનો વાસ છે.પહેલી રેખામાં અકાર, ગાર્હપત્ય અગ્નિ, પૃથ્વી, ધર્મ, રજોગુણ,ઋગ્વેદ, ક્રિયાશક્તિ, પ્રાત: સવન તથા મહાદેવ- આ નવ દેવતા વાસ કરે છે. બીજી રેખામાં ઉકાર, દક્ષિણાગ્નિ, આકાશ, સત્વગુણ, યજુર્વેદ,મધ્યંદિનસવન, ઇચ્છા શક્તિ,અંતરાત્મા તથા મહેશ્વર – આ નવ દેવતા વિદ્માન છે.ત્રીજી રેખામાં મકાર,આહવનીય અગ્નિ,પરમાત્મા,તમોગુણ,દ્યુલોક,જ્ઞાનશક્તિ, સામવેદ,તૃતીય સવન તથા શિવનિવાસ કરે છે.

ઘણી બીમારીઓની આ એક દવા છે, અજમાવીને તો જુઓ


 
આપણું શરીર એક મશીન જેવું છે જે જન્મથી લઇને મૃત્યુ સુધી સતત કાર્ય કરે છે. આપણાં દૈનિક જીવનમાં ઉપયોગમાં આવનારી મશીનરીઓની જેમ આપણે સમય-સમય પર સર્વિસીંગ કરાવીએ છીએ, તે સાથે તેનો વીમો લેવાનું પણ નથી ચૂકતા.

પરંતુ જ્યારે પણ શરીરની વાત આવે છે ત્યારે આપણે તેની સર્વિસિંગ કરાવવા વિશે ક્યારેય વિચારતા નથી. આ વાત આપણને નાની લાગતી હશે, પણ તે સાથે જ તેટલી ગંભીર પણ છે. આપણા શરીરરૂપી મશીનને ચલાવવા માટે તેલ, પાણી અને ગ્રીસિંગની જરૂર પડે છે જેથી શરીરના પાર્ટસ(અંગો) ઘસાયા વગર લાંબા ગાળા સુધી ચાલી શકે. આ માટે જરૂરી છે ચિકાશની.

ચિકાશને લઇને આપણાં મનમાં ઘણા પ્રકારની શંકાઓ હોય છે, જેમ કે કોલેસ્ટ્રોલ વધી ના જાય. પરંતુ ચિકાશ વગર આપણું શરીર ચાલી કેવી રીતે શકે નાડીઓને પોષણ કેમ મળી શકે. સંધિવા જેવા રોગના શિકાર બની જવાય. આવી દરેક વાતોને ધ્યાનમાં લઇને આપણે આપણાં શરીરનું ખાસ ધ્યાન રાખતાં યોગ્ય માત્રામાં ઘી અને તેલનો પ્રયોગ કરવો જોઇએ.


પ્રાચીન સમયમાં શરીરની માલિશ હેતુ પંચકર્મ ચિકિત્સક અભ્યંગનો પ્રયોગ કરવામાં આવતો જે સ્વયં એક રોગ ચિકિત્સા છે. તેલમાં તલનાં તેલને સૌથી સર્વોત્તમ માનવામાં આવે છે, જે શરીરમાં જલ્દી ફેલાય છે. તેલનું સૌથી સારો ગુણ છે તેનાથી શરીરમાં કફદોષ વધતો નથી. તેલમાં એક વિશેષ ગુણ હોય છે – જે દુબળા વ્યક્તિનું દુબળાપણું દુર કરે છે તો જાડા વ્યક્તિનું જાડાપણું , છે ને ખાસ વાત

તેલ પોતાનાં ગુણોથી સંકુચિત સ્ત્રોતોને ખોલે છે, રુક્ષ ત્વચા તેલથી કોમળ બને છે. તેલનો સૌથી સારો ગુણ છે કે જો તેને અન્ય દવાઓ સાથે જો મેળવવામાં આવે તો તેના ગુણોને પોતાની અંદર લઇને તે રોગોમાં લાભ પહોંચાડે છે. દરરોજ વાળનાં જડમાં તેલની માલિશ કરવાથી માથાનું દર્દ, ટાલિયાપણુ, સમયથી પહેલા વાળ સફેદ થવા જેવા લક્ષણોથી છુટકારો મળે છે.તેલ પાકેલું હોય કે કાચું, જેટલું જુનુ હોય તેટલું ગુણકારી પણ હોય છે.

બજારમાં પ્રાપ્ય આ તેલ જેનો ઉપયોગ આયુર્વેદિક ચિકિત્સાથી રોગથી ચિકિત્સા કરી શકાય છે.

આવો જાણીએ રોગમાં ચિકિત્સા રૂપે વપરાતાં તેલ જે આપણાં શરીરમાં ઊર્જા પુરવાનું કાર્ય કરે છે.

તલનું તેલ, ઓલિવ ઓઇલ, અળસીનું તેલ, ભૃંગરાજ તેલ, બદામનું તેલ,ચંદનનું તેલ, લવિંગનું તેલ, સરસિયાનું તેલ, એરંડિયાનું તેલ વગેર. આ દરેક તેલને જો આપણે આપણાં રોજિંદા જીવનમાં સમાવેશ કરીએ તો અનેક રોગમાં તે રામબાણ ચિકિત્સા પુરવાર થાય છે.

રવિવારે બોલો આ સૂર્ય મંત્ર,જલ્દી મળશે સફળતા અને યશ


 
જીવનમાં સુખ- દુ:ખ તો આવ્યા કરે છે પરંતુ સફળતાની સાથે સુખ માણસનાં ચરિત્ર, સ્વભાવ, બોલ અને વ્યવહારમાં સકારાત્મક પરિવર્તનો લાવીને નિરાશા અને નિષ્ફળતાને પાછળ ધકેલી દે છે. આવી સફળતા મેળવવા માટે વ્યવહારિક ઉપાયોની સાથે ધાર્મિક ઉપાયોમાં ભગવાન સૂર્યની ઉપાસનાને પ્રભાવી માનવામાં આવે છે.

આ ક્રમમાં રવિવારનાં સૂર્યદેવની ઉપાસનામાં શાસ્ત્રોમાં બતાવેલા વિશેષ મંત્રનાં સ્મરણ અને સફળતાની સાથે યશસ્વી બનાવે છે.એટલું જ નહી આ ત્વચા સંબંધી રોગોને દુર કરી તે શ્રેષ્ઠ સ્વાસ્થય અને દરેક સુખ આપે છે.

જાણીએ આ વિશેષ સૂર્ય નામ મંત્ર અને પૂજાની સરળ વિધિ -

રવિવારે સવારે સ્નાન કર્યા બાદ સફેદ વસ્ત્રો પહેરીને સૂર્યદેવનું ધ્યાન કરી પવિત્ર જળથી અઘ્ર્ય આપો.

નવગ્રહ મંદિર કે ઘરનાં દેવાલયમાં જ ભગવાન સૂર્ય દેવને લાલ ચંદનનું લેપ કરો, કંકુ,ચમેલી અને કરેણનું ફૂલ અર્પણ કરો.ભગવાન સૂર્યદેવને મોદક કે લાડુનો ભોગ લગાડો. ધુપ અને દીવો લગાડીને નીચે લખેલા સૂર્ય મંત્રને સફળતા અને યશની કામના સાથે બોલો.

विष्णवे ब्रह्मणे नित्यं त्र्यम्बकाय तथात्मने।

नमस्ते सप्तलोकेश नमस्ते सप्तसप्तये।।

हिताय सर्वभूतानां शिवायार्तिहराय च।

नम: पद्मप्रबोधाय नमो वेदादिमूर्तये।

પૂજા અને મંત્ર જાપ બાદ સૂર્ય આરતી કરી દીપજ્યોતિને ગ્રહણ કરો. ક્ષમા પ્રાર્થના જરૂર કરો.

માત્ર એક પાન દરરોજ, પૈસાની સાથે મળશે સ્વસ્થ જીવન પણ..

 
આજના સમયમાં પૈસા એ માણસની સૌથી મોટી જરૂરિયાત બની રહી છે.પૈસો ભલે ને આપણાં માટે સર્વસ્વ ના હોય પરંતુ ઘણુંબધુ તો ચોકક્સ છે. દરેક વ્યક્તિને ધનની જરૂર તો રહે જ છે.આ જ કારણે આપણે પોતાનાં સ્તર પ્રમાણે વધારે ને વધારે ધન કમાવવાનાં પ્રયાસ કરીએ છીએ જેથી કરીને પોતે કે તેનાં કુંટુંબને પૈસાનાં અભાવમાં જીવન જીવવુ ના પડે.

જ્યોતિષ અને ધર્મશાસ્ત્રોમાં ધનપ્રાપ્તિનાં અચુક ઉપાય આપવામાં આવ્યા છે. ધન માટે દેવી મહાલક્ષ્મીની કૃપા મેળવવી સૌથી જરૂરી છે. જો કોઇ વ્યક્તિની કુંડળીમાં ગ્રહ બાધાઓને કારણે ધનપ્રાપ્તિનો યોગ નાં હોય તો તે ગ્રહ દોષોમો યોગ્ય ઉપચાર કરવો જોઇએ.તેની સાથે દેવી મહાલક્ષ્મીને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરવો જોઇએ.

શાસ્ત્રો અનુસાર તુલસીને પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે.તેની દરરોજ પૂજા કરવાથી દરેક દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે.જેનાથી ઘરનાં સભ્યોની આર્થિક મુશ્કેલીઓ દુર થાય છે. તેની સાથે જ વાસ્તુ અનુસાર તુલસીનો છોડ ઘરમાં હોવાથી ઘણાં પ્રકારનાં વાસ્તુ દોષ દુર જાતે જ સમાપ્ત થઇ જાય છે.

આયુર્વેદ અનુસાર એક તુલસીનું પત્તું દરરોજ ખાવાથી વ્યક્તિ હંમેશા સ્વસ્થ બની રહે છે.આ ઉપરાંત વ્યક્તિને સકારાત્મક ઊર્જા મળે છે.તુલસીનાં પૂજન બાદ એક પત્તું પ્રસાદ સ્વરૂપે દરરોજ ખાવાથી આપણી દરેક સમસ્યાઓ દુર થાય છે અને આવકનાં દરેક સ્ત્રોતોથી ફાયદો પણ મળે છે.

પેરાસિટામોલ લેતા ચેતજો, ક્યાંક કેન્સર ન થઇ જાય



વૉશિંગ્ટન : 13, મે
જો તમે માથાના દુખાવા કે તાવમાં આંખ બંધ કરી પેરાસિટામોલ લેતા હોવ તો તમને બ્લડ કેન્સર થઇ શકે છે. નવા સંશોધન અનુસાર આ દવાનું વધારે પડતું સેવન લોહીના કેન્સરનું જોખમ વધારે છે. સંશોધકોએ જાણ્યું છે કે પેરાસિટામોલમાં એસિટામિનોફેન નામનું રસાયણ હોય છે, જે કેન્સરનું મુખ્ય કારક હોય છે.
સંશોધનમાં સામેલ સિએટલ સ્થિત હચીસન કેન્સર રિસર્ચ સેન્ટરના એમિલી વાઇટે કહ્યું, "અમારી પાસે કેટલાક પુરાવા હાજર છે જેના આધાર પર માલુમ પડે છે કે એસિટામિનોફનથી લોહીના કેન્સરનું જોખમ વધી જાય છે. શરૂઆતમાં એસિટામિનોફેનને અસ્થમા માટે જવાબદાર મનાતું હતું." 
સંશોધકોએ વૉશિંગ્ટનમાં 65 હજાર લોકો પર કરેલા અભ્યાસમાં ગત 10 વર્ષોમાં તેમના દ્વારા ઉપયોગમાં લેવાતી દર્દનિવારક દવાઓ વિશે પૂછ્યું. પહેલા તેમાંના કોઇને કેન્સર ન હતું. પણ છેલ્લા છ વર્ષોમાં તેમાંથી 577 લોકોમાં બ્લડ કેન્સરના લક્ષણ જોઇ શકાયા. જે લોકોમાં કેન્સરના લક્ષણો મળી આવ્યા તેમાંથી 9 ટકાએ આ દરમિયાન ઘણા પ્રમાણમાં એસેટામિનોફેનનું સેવન કર્યું હતું.
હેડ રિસર્ચર ડો. રેમન્ડે કહ્યું, "એસિટામિનોફન અન્ય પેઇનકિલર્સની સરખામણીએ અલગ રીતે કામ કરે છે. માટે તેનો કેન્સર પર અલગ પ્રભાવ હોય છે. આ તથ્ય ચોંકાવનારું છે કે એસિટામિનોફેનના ઉપયોગથી બ્લડ કેન્સરનું જોખમ વધી જાય છે.

શિવલિંગ પર રોજ ચઢાવો કાચું દુધ કારણ કે

 
શાસ્ત્રોમાં શિવપૂજનનું વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે.આ માટે તો શ્રદ્ધાળુ શિવને જળાભિષેક અને દુગ્ધાભિષેક કરે છે તો કોઇ વ્રત રાખે છે.ભગવાન શંકરને ભોળેનાથ કહેવામાં આવે છે.ભક્તોની શ્રદ્ધા અને આસ્થાથી બહુ જલ્દી પ્રસન્ન થનારા શિવને એટલે જ તો ભોળેનાથ કહેવાય છે. શિવજી પ્રસન્ન થાય તો ભક્તોની દરેક ઇચ્છાનું મનોવાંછિત ફળ આપે છે.ભોળેનાથને પ્રસન્ન કરવાં માટે ઘણાં ઉપાયો આપવામાં આવ્યા છે. તેમની પૂજા, અર્ચના, આરતી કરવી શ્રેષ્ઠ માર્ગ છે.દરરોજ વિધિવિધાનથી શિવલિંગનું પૂજન કરનારને શ્રદ્ધાળુઓને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે.

શિવજીને પ્રસન્ન કરવાં માટે શિવલિંગ પર દરરોજ કાચું દુધ અર્પણ કરવું જોઇએ. ગાયને માતા માનવામાં આવે છે આથી ગૌ માતાનું દુધ પવિત્ર અને પૂજનીય છે. તેને શિવલિંગ પર ચઢાવવાથી મહાદેવ શ્રદ્ધાળુની દરેક મનોકામના પુરી કરે છે.દુધની પ્રકૃતિ શીતળતા પ્રદાન કરનારી છે અને શિવને એવી વસ્તુ અત્યંત પ્રિય છે જે શિવને શીતળતા પ્રદાન કરે છે. તે સિવાય જ્યોતિષમાં દુધને ચંદ્ર ગ્રહથી સંબંધિત માનવામાં આવ્યું છે. ચંદ્રથી સંબંધિત દરેક દોષોને દુર કરવા માટે દરેક સોમવારનાં શિવજીને દુધ અર્પણ કરવું જોઇએ.મનોવાંછિત ફળ મેળવવા માટે એ જરૂરી છે કે તમારૂ આચરણ પુરી રીતે ધાર્મિક હોય. આમ હોવાં પર તમારી દરેક મનોકામના બહુ જલ્દી પુર્ણ થઇ જાય.

આ મીનરલ ઝેર વિશે આટલી વાતો ચોક્કસ ધ્યાન રાખજો


 
આપણાં રોજિંદા જીવનનાં ખાનપાનમાં મીઠું અને ખાંડ વગરની રસોઇની કલ્પના કરી શકતા નથી. પરંતુ આ બન્નનો પ્રયોગ યોગ્ય માત્રામાં જ કરવો જોઇએ કારણ કે ખાંડ એ સ્વીટ પોઇઝન (ગળ્યું ઝેર) છે તો મીઠું એ મીનરલ ઝેર છે.મીઠાં(સોલ્ટ)નો વધુ પડતો ઉપયોગ બિનજરૂરી રૂપે કિડનીની કાર્યક્ષમતાને વધારીને તેની શક્તિને ક્ષીણ કરી નાખે છે. એ વાત બિલકુલ સાચી છે કે મીઠું રસોઇનો સ્વાદ વધારે છે પરંતુ તેનો વધુ પડતો ઉપયોગ સ્વાસ્થય પર અવળી અસર જન્માવે છે.

આવો જાણીએ આ મીનરલ ઝેરનો વધુ પડતો ઉપયોગ કઇ બીમારીઓને નોતરે છે.

માથાનું દર્દ, ઊંઘ ના આવવી, હ્રદય રોગ, કિડનીનાં રોગ, લીવરની બીમારી, વા,વાયુ વગેરે રોગ થાય છે. આ ઉપરાંત ફ્રેડરીક માર્વડનાં એક સંશોધન મુજબ 101 કેંસર પીડિત વ્યક્તિઓમાં 100 વ્યક્તિઓને મીઠાનાં શોખીન જોવા મળ્યા. આપણા શરીરને દરરોજ બે ગ્રામ મીઠાની જરૂર હોય છે,જેમાંથી લગભગ 50 ગ્રામ જેટલું તો શાકભાજીમાંથી જ મેળવી શકીએ છીએ. તેનો અર્થ એ છે કે જો આપણે પર્યાપ્ત માત્રામાં મીઠુ લેતા હોઇએ તો ભોજનમાં વાસ્તવમાં મીઠાની જરૂર હોતી જ નથી.મીઠા સંબંધિત તો એમ જ કહી શકાય કે વધારે મીઠું લેવાથી જેટલો ફાયદો થાય છે તેનાથી વધુ તો તે આપણને નુકસાન જ પહોચાડે છે.

હા,એ વાત પણ ચોક્કસ ધ્યાન રાખવી જોઇએ કે જે વ્યક્તિઓ શારીરિક રૂપે વધારે મહેનત કરતો હોય તેમણે પોતાનાં ભોજનમાં પ્રમાણમાં થોડુ વધારે મીઠું લેવું જોઇએ નહીતર કમર દર્દ અને થાકની સમસ્યા થાય છે.વળી,જો તમે અનિદ્રાના શિકાર હોવ કે હાયપર ટેન્શન અનુભવતા હોવ તો તમારા રોજિંદા ભોજનમાં મીઠાની માત્રા ઓછી કરી દો તો તમને સારી ઊંઘ આવશે અને તમારો તણાવ પણ ઘણો નિયંત્રિત થઇ જશે

કબજિયાત,બ્લડપ્રેશર,કેન્સર..દરેક માટે રામબાણ છે આ ઉપાય


 
પોતાના ડેઇલી રૂટિનમાં બીટનો સમાવેશ કરવો એ તંદુરસ્તી માટે કોઇ વરદાનથી ઓછું નથી. તેનાં નિયમિત સેવનથી સંપુર્ણ શરીરને નીરોગી રાખવામાં અત્યંત મદદરૂપ નીવડશે. જો કે હાલનાં આપણાં દૈનિક આહારમાં આપણે બીટને યોગ્ય સ્થાન આપ્યું નથી. પરંતુ તેને નિયમિત ખાવાથી ઘણાં રોગોમાં લાભ થાય છે.

બીટ પોતાનાં અદભુત ગુણોને કારણે લાજવાબ તો છે પરંતુ તેનાથી પણ વધીને તેની વિશેષતા એ છે કે તે ઘણી ગંભીર બીમારીઓને નષ્ટ કરી નાખવામાં અસરકારક ભુમિકા ભજવે છે. આવો, જાણો આ કીંમતી વિશેષતાઓનો ખજાનો બીટ એ કઇ –કઇ બીમારીઓને મટાડે છે.

1. એસીડોસિસ : બીટમાં રહેલા ક્ષારની વિશેષતા એ છે કે જે શરીરમાંના એસીડોસિસને રોકવામાં અત્યંત સહાયક ભુમિકા ભજવે છે.

2 લોહીની ઉણપ (એનીમિયા) : બીટમાંથી મળતા ઉચ્ચ ગુણવત્તાનું લોહ તત્વ લોહીમાં હિમગ્લોબીનનાં નિર્માણમાં અને લાલ રક્તકણોની સક્રિયતા માટે અત્યંત પ્રભાવશાળી અસર દેખાડે છે

3.બ્લડ પ્રેશર : વિશેષજ્ઞોનું માનવું છે કે બીટનાં રસનું નિયમિત સેવન લોહીનાં દબાણને નિયંત્રિત રાખે છે. ઊંચા લોહીનાં દબાણને ઓછું કરવામાં પણ બીટ અત્યંત ગુણકારી છે.

4 કબજિયાત : બીટનાં મુલાયમ રેસાઓ આંતરડાની ગતિને જાળવી રાખે છે. તેનાં નિયમિત રૂપે ખાવામાં આવે તો લાંબા સમય સુધી ચાલી આવતી કબજિયાતથી મુક્તિ મળે છે.

5 લોહી કણિકાઓમાં આવતું સંકોચન : બીટનાં રસનું નિયમિત સેવન લોહીની નળીઓમાં કેલ્શિયમનાં બ્લોકને હટાવીને તેને લચીલું રાખે છે, જેનાથી સુગમતાથી લોહી સંચાર થાય છે.

6 . કેન્સરથી બચાવ : બીટમાંથી મળતા એમિનો એસીડમાં કેન્સર વિરોધી તત્વ મળે છે.શોધ અભ્યાસમાં પણ પ્રતિપાદિત થયું છે કે બીટનાં રસનાં નિયમિત સેવનથી કેન્સરકારક તત્વોનાં નિર્માણને રોકીને પાચનક્ષમતાની કાર્યક્ષમતા વધારે છે.

7. ઝેરી તત્વોને બહાર ફેંકવા: બીટનાં રસનાં નિયમિત સેવનથી ઝેરીલા તત્વોને બહાર નીકાળે છે તે પણ માત્ર યકૃતનાં જ નહિ પણ સંપુર્ણ પાચન તંત્રનાં હાનિકારક તત્વોને શરીરથી બહાર નીકાળીને આરોગ્ય પ્રદાન કરે છે.બીટની સાથે જો ગાજર પણ લેવામાં આવે તો તે પિત્તાશય અને વૃકક્થી હાનિકારક દ્રવ્યોને હટાવીને આ અંગોની કાર્યક્ષમતા વધારે છે.

વિશેષ :
જમવામાં પત્તાવાળાં બીટનો જ ઉપયોગ કરો.પત્તાં સાથે બીટને 3- 4 દિવસમાં રેફ્રિજરેટરમાં સંગ્રહ કરવાં પર તેમનાં પાનની નરમાશ બની રહે છે, જ્યારે પત્તા વગરનાં બીટને લગભગ 2 અઠવાડિયાં સુધી સંગ્રહ કરી શકાય છે.જે બીટનો નીચેનો ભાગ ગોળ હોય, તે બીજાથી વધારે સ્વાદિષ્ટ હોય છે. તાજા અને કાચા બીટમાં એક વિશેષ સુગંધ હોય છે, જે તેનાં સ્વાદને વધારે છે.

ખાટ્ટોમીઠો ઉપાયઃ દૂર થશે ડાયાબિટિસ, કેન્સર અને દિલની બીમારીઓ

 

- સ્ટ્રોબેરી એક એવું જ ફળ છે જેને નિયમિત રીતે ખાવાથી વધતી ઉંમરની અસરને રોકી શકાય
- બે અઠવાડિયા સુધી અડધા કિલો સ્ટ્રોબેરીનું સેવન કરવામાં આવે તો લોહીમાં એન્ટીઓક્સીડેન્ટનું સ્તર વધે છે

-
ઓક્સિજન વગર કોઈપણ જીવન માટે જીવનની કલ્પના કરવી અશક્ય છે, પરંતુ આ ઓક્સિજનને કારણે શરીરમા ઓક્સીડેશનની ક્રિયા પણ થાય છે. ઓક્સિજન શરીરમાં રેડિકલ્સને જન્મ આપે છે. જેમ-જેમ વ્યક્તિની ઉંમર વધે છે તેમ આ એન્ટીઓક્સિડેન્ટ્સ પણ ઓછા થાય છે.

સાથે શરીરના ભોજનથી એન્ટીઓક્સીડેન્ટ્સ ખેંચવાની ક્ષમતા પણ ઓછી થઈ જાય છે. આ કારણે જ ભોજનમાં એન્ટીઓક્સીડેન્ટની વધુ માત્રા ધરાવતી સામગ્રીઓનો સમાવેશ કરવાની જરૂર પડે છે.

આપણા ખાવા-પીવાની કેટલીક વસ્તુઓમાં એન્ટીઓક્સીડેન્ટ ઉપલબ્ધ હોય છે. સ્ટ્રોબેરી એક એવું જ ફળ છે જેને નિયમિત રીતે ખાવાથી વધતી ઉંમરની અસરને રોકી શકાય છે અને કેન્સર જેવી બીમારીઓથી બચી શકાય છે.

એક રિસર્ચ પ્રમાણે એવું માનવામાં આવે છે કે સ્ટ્રોબેરી ખાવાથી રક્તમાં એન્ટીઓક્સીડેન્ટ સ્તર વધારવામાં મદદ મળે છે. માનવામાં આવે છે કે, એન્ટીઓક્સીડેન્ટ ખાવાથી તણાવ ઓછો થાય છે. સાથે જ કેન્સર, ડાયાબિટિસ, હૃદયરોગ જેવી બીમારીઓની આશંકાઓને ટાળી શકાય છે. બે અઠવાડિયા સુધી જો અડધા કિલો સ્ટ્રોબેરીનું સેવન કરવામાં આવે તો લોહીમાં એન્ટીઓક્સીડેન્ટનું સ્તર વધવા લાગે છે.

કોફીથી મોંના કેન્સર સામે રક્ષણ મળે છે

કોફીથી મોંના કેન્સર સામે રક્ષણ મળે છે
દરરોજ ચાર કપ કોફી પીવાથી મોંના કેન્સર સામે રક્ષણ મળે છે એમ એક નવા અભ્યાસથી જાણવા મળ્યું છે. કોફીમાં એન્ટિઓક્સિડન્ટ સહિત ૧,૦૦૦થી વધુ રસાયણ હોવાને કારણે મોંના કેન્સર સામે કોફી રક્ષાકવચ પૂરું પાડે છે. અભ્યાસ માટે અમેરિકાના વૈજ્ઞાનિકોએ કોફીની આદતના નવ અભ્યાસના તારણોની તુલના કરી હતી. અભ્યાસ હેઠળ કેન્સરના ૫,૦૦૦ દરદીઓ અને ૯,૦૦૦ તંદુરસ્ત લોકોને આવરી લેવામાં આવ્યા હતાં અને તેમની કોફીની આદતને ગણતરીમાં લીધી હતી. અભ્યાસના તારણ અનુસાર કોફી ન પીનારાની સરખામણીમાં નિયમિત રીતે કોફી પીતા લોકોને મોં અને ગળાનું કેન્સર થવાની શક્યતા ૩૯ ટકા ઓછી હોય છે. મોંનું કેન્સર મુખ્યત્વે ધૂમ્રપાન અને દારૂ પીવાને કારણે થાય છે અને યુવાન અને મધ્યમવયના પુરુષોમાં મોંના કેન્સરનું પ્રમાણ વધુ હોય છે.

કેન્સર થવા માટે ઓરલ સેક્સ કારણભૂત

કેન્સર થવા માટે ઓરલ સેક્સ કારણભૂત


કેન્સર થવા માટે ઓરલ સેક્સ કારણભૂત
લંડન : તા. 24 ફેબ્રુઆરી

ઓરલ સેક્સ કરનારાઓ માટે એક માઠા સમાચાર છે. મોઢા એન ગળાના કેન્સર થવા પાછળનું એક કારણ ઓરલ સેકસ પણ હોવાનું એક સંશોધનમાં જાણવા મળ્યું છે. અમેરિકામાં ઓરલ સેક્સ પ્રત્યે વધતી જતી રૂચીના કારણે ત્યાં મોઢા અને ગળાના કેન્સરના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે.

સંશોધનકર્તાઓના જણાવ્યા પ્રમાણે ઓરલ સેક્સના કારણે પૈપીલોમા નામના કેન્સરના વાયરસ ખુબ જ ઝડપથી ફેલાય છે. તેના કારણે 50 કે તેથી ઓછી ઉમંરના લોકો મોઢા અને ગળાના કેન્સરના રોગથી પીડાય છે. જો આનાથી બચવુ હોય તો યુવાઓએ એચપીવીની રસી લગાવવાની રહેશે.

ઓહિયો યૂનિવર્સિટીના પ્રોફેસર માઉરા ગિલિસનના જણાવ્યા પ્રમાણે ગળાના કેન્સર તમાકુ કરતા ઓરલ સેક્સના કારણે વધુ ફેલાઈ રહ્યું છે. અન્ય એક સંશોધન કરતા ડૉ. વિલિયમના જણાવ્યા પ્રમાણે ટૉસિલ અને જીભની નીચેના ભાગમાં થતાં કેન્સરના કિસ્સાઓમાં વધારો થયો છે જેનું કારણ એચપીવીને માનવામાં આવે છે. તેમના જણાવ્યા પ્રમાણે અમેરિકામાં ટોસિલ કેન્સરના 60 થી 70 ટકા સુધીના કેસો એચપીવી સાથે સંબંધીત છે. ઓરલ સેક્સથી એચપીવીનું સંક્રમણ થાય છે. જેથી ઓરલ સેક્સને જ ટૉસિલ કેન્સર માટે કારણભૂત માનવામાં આવે છે.

2007માં ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિન દ્વારા પ્રકાશીત એક અહેવાલમાં જણાવ્યા પ્રમાણે ગળા અને માથાના કેન્સરથી પીડિત એચપીવી સંક્રમિત યુવાઓમાંથી મોટા ભાગનાએ કબુલ્યુ હતુ કે તેમના એકથી વધારે સેક્સ પાર્ટનરો છે. તેમાંથી મોટાભાગનાએ તેમના પાર્ટનર સાથે ઓરલ સેક્સ કરેલું છે. આ શોધમાં એ બાબત પણ જાણવા મળી હતી કે જે લોકોના 6 થી વધારે સેક્સ પાર્ટનરો હોય છે તેના ગળા અને માથાના ભાગે કેન્સર થવાની શક્યતા 3.4 ટકા વધી જાય છે. એટલુ જ નહીં જેમ જેમ સેક્સ પાર્ટનરોની સંખ્યા વધતી જાય છે તેમ તેમ કેન્સર થવાની શક્યતા પણ વધતી જાય છે.

અખરોટ કેન્સર અને પથરીનું જોખમ પણ ઘટાડે છે

આમ જોવા જઈએ તો ઘણા લોકો અખરોટના ગુણધર્મોથી અજાણ છે. આપણે દરરોજ નાસ્તાને સ્વાદિષ્ટ બનાવવા અખરોટ ખાઈએ છીએ પણ તેમાં રહેલું ભરપૂર પ્રોટીન આપણને હાર્ટ અને ચામડીના રોગો સામે રક્ષણ આપે છે તેમજ કેન્સર અને ગોલ બ્લેડરની પથરીનાં જોખમ ઘટાડે છે. તાજેતરમાં હાથ ધરવામાં આવેલા સંશોધન પરથી જાણવા મળે છે કે અખરોટ ઓમેગા-૩ ફેટ્સ તેમજ આલ્ફા લિનોલેક એસિડ જેવા ઘટકોથી સમૃદ્ધ છે. જે હ્ય્દયની કામગીરીને ધબકતી રાખે છે અને હાર્ટની રક્તવાહિનીઓમાં લોહીનું પરિભ્રમણ કન્ટ્રોલમાં રાખે છે.
·         કેન્સર અને પથરીનું જોખમ પણ ઘટાડે છે
અખરોટમાં રહેલા એન્ટિ ઓક્સિડન્ટ તત્ત્વોને કારણે કેન્સર જેવા જીવલેણ રોગોથી પણ બચી શકાય છે. જો દરરોજ નાસ્તામાં અખરોટના બે કે ત્રણ ટુકડા ખાવામાં આવે તો ગોલ બ્લેડરમાં થતી પથરીથી પણ બચી શકાય છે. અખરોટમાં રહેલા મોનોઅનસેચ્યુરેટેડ ફેટ્સને કારણે લોહીમાં ખરાબ કોલેસ્ટરોલ જમા થતું નથી અને લિપોપ્રોટીન નામનાં તત્ત્વોને કારણે લોહી ગંઠાતું અટકે છે.
અખરોટમાં લા-આર્ગીનાઈન નામનું તત્ત્વ પણ રહેલું છે જે ખોરાક લીધા પછી નાઈટ્રિક ઓક્સાઈડમાં રૂપાંતર થાય છે અને શરીરમાં રુધિરાભિસરણની પ્રક્રિયાને સરળ બનાવે છે. તેનાંથી હ્ય્દયમાં લોહીની નળીઓ બ્લોક થતી અટકે છે. અખરોટને સામાન્ય રીતે બ્રેઈન ફૂડ પણ કહેવાય છે જે મગજના કોષોને સતેજ રાખે છે. અખરોટમાં રહેલું મ્લાટોનિન નામનું તત્ત્વ વ્યક્તિને અનિદ્રાની સમસ્યાથી પણ બચાવે છે અને સારી ઊંઘ આવે છે. આમ અખરોટ નિયમિત ખાવામાં આવે તો તંદુરસ્તી અને સ્વાસ્થ્ય માટે તે ઘણું આશીર્વાદરૂપ છે.

સૂર્યપૂજામાં ચઢાવો આ ખાસ ફૂલ.. ઝટપટ પુરા થશે મનગમતાં સુખ




હિંદુ ધર્મમાં રવિવારનો દિવસ ભગવાન સૂર્યની ઉપાસનાથી કામનાપૂર્તિ માટે શુભ માનવામાં આવે છે.સૂર્ય ભક્તિ ભલે ને કોઇ નામ સ્મરણ, સ્ત્રોત પાઠ,અભિષેક પૂજા, સૂર્ય નમસ્કાર કોઇ પણ રૂપમાં હોય તો તે આયુષ્ય, બળ, સ્વાસ્થય, પ્રસિદ્ધિ, ઐશ્વર્ય, જ્ઞાન આપનારી માનવામાં આવી છે.

સૂર્ય પૂજામાં સુખની કામનાખી અમુક સરળ ઉપાય પણ અસરકારક માનવામાં આવે છે.તેમાંથી એક છે – સૂર્યદેવને અલગ-અલગ રીતે ફૂલ ચઢાવવા. દરેક અલગ ફૂલનો ચઢાવો વિશેષ ફળદાયી કે ઇચ્છાપૂર્તિ કરનારો માનવામાં આવે છે.જાણીએ સૂર્ય દેવને કયા ફૂલો ચઢાવવાથી કેવું શુભ ફળ મળે છે?

કરેણ – સંકટ મુક્તિ, અપાર સુખ અને ધન-સંપતિ, ઐશ્વર્ય

સફેદ ફૂલ – ભાગ્ય બાધા દુર

મૌલસિરી – જીવનસાથીનાં રૂપમાં રૂપવતી કન્યા પ્રાપ્તિ

પલાશ – અનિષ્ટ શાંતિ

મંદાર – ત્વચા અને કુષ્ટ રોગ શાંતિ

બેલ કે મલ્લિકા – દરેક ઉત્તમ સુખ-સુવિધાઓ અને વૈભવની પ્રાપ્તિ

બિલ્વપત્ર –
દરેક કામનાઓ પુરી થાય છે

સૂર્ય પૂજામાં પ્રગટાવો આ 4 પ્રકારના દીવા, નસીબ ખુલી જશે


 
શાસ્ત્રોમાં સૂર્ય પૂજા ભાગ્ય, રોગ અને શત્રુ બાધાને પણ દુર કરનારી માનવામાં આવી છે.ખાસ કરીને જો સાતમની સાથે રવિવારે સૂર્ય પૂજામાં આ બતાવેલા વિશેષ ઉપાયો સમસ્યાઓને દુર કરવામાં બહુ પ્રભાવશાળી માનવામાં આવે છે.

આ કડીમાં એક ઉપાય છે – સૂર્ય દેવતાની સામે ચાર પ્રકારનાં તેલનાં અલગ-અલગ દીવો સળગાવી વિશેષ મંત્રનું સ્મરણ કરવું.

જાણીએ કયા છે આ ચાર પ્રકારનાં તેલ અને તેમના ફળ

- સવારે સ્નાન કર્યા બાદ સૂર્યદેવની પ્રતિમાની ગંધ, ફૂલ, નૈવૈધ લગાડીને ધુપ અને દીવાથી પંચોપચાર પૂજા કરો.

- આ પૂજામાં ચાર પ્રકારનાં તેલનાં દીવા લગાડો

ઘી નો દીવો – આંખોની બીમારી થતી નથી.મહુવાનું તેલ – સૌભાગ્ય પ્રાપ્તિ

તલનું તેલનો દીવો – સંકટ અને પીડા નાશક

કોઇ પણ કડવું તેલ – શત્રુ પરાજિત થાય છે

- દીવો પ્રગટાવીને નીચે લખેલા સૂર્ય મંત્રનું સ્મરણ કરો.

नमो धात्रे विधात्रे च अर्यम्णे वरुणाय च।

पूष्णे भगाय मित्राय पर्जन्यायांशवे नम:।।

પૂજા અને મંત્ર ધ્યાન બાદ સૂર્ય આરતી કરો અને તે ગ્રહણ કરો, સુખ-સૌભાગ્ય મળે અને શત્રુ – રોગથી છુટકારો મળે તેવી કામના કરો

આ મંત્રથી કરો શ્રી કૃષ્ણની ચમત્કારી લીલાઓનું ધ્યાન

 
હિંદુ ધર્મમાં શ્રીકૃષ્ણને ભગવાન વિષ્ણુનો આઠમો અવતાર માનવામાં આવે છે.શ્રીમદભાગવદ ગીતામાં શ્રી કૃષ્ણને ભગવાન કહેવામાં આવ્યા છે.પુરાણો પ્રમાણે ઐશ્વર્ય, ધર્મ, યશ, શ્રી,વૈરાગ્ય,જીવન, ચરિત્ર અને લીલાઓ પણ ઉજાગર થઇ શકે છે.

આ રીતે શ્રીમદ ભાગવત મહાપુરાણને ધાર્મિક આસ્થાથી ભગવાન વિષ્ણુને ભગવાન શ્રી કૃષ્ણનું સાક્ષાત રૂપ માનવામાં આવે છે, જે વિષ્ણુ અવતારો અને શ્રી કૃષ્ણ લીલાનાં દ્વારા જીવનથી જોડાયેલી કળા, સંયમ અને અનુશાસનથી રહેવાની રીત, કાળ અને ભયથી પર થઇને સકારાત્મક દ્રષ્ટિથી જીવન કેવી રીતે વીતાવવુ તે વિશેની આપણી જિજ્ઞાસાઓનો અંત લાવે છે.

શ્રીમદ ભાગવત પર જ આધારિત એક શ્લોકી ભાગવતનાં પાઠ દ્વારા શ્રી કૃષ્ણ લીલાનું સ્મરણ દરેક કષ્ટો તથા સંકટોથી મુક્તિ આપનારી માનવામાં આવે છે.

आदौ देवकी देव गर्भजननं,गोपी गृहे वर्धनम,

माया पूज निकासु ताप हरणं गोवर्द्धनोधारणं,

कन्सच्छेद्नम कौरवादिहननं, कुंतीसुपाजालनम,

एतद्श्रीमद्भागवतम् पुराण कथितं श्रीकृष्ण लीलामृतम

ઝંઝટોથી બચો અને સુંદરતા માટે અપનાવો


 
દરેક જણ એવું ઇચ્છે કે તે સુંદર અને યુવા લાગે.તેની ત્વચા હંમેશા સ્વસ્થ અને ચમકતી રહે. ચહેરાની સુંદરતા વધારવા માટે આપણે નીત- નવા પ્રયોગ કરવામાં પણ પીછેહઠ કરતા નથી પરંતુ ત્વચા વિશેષજ્ઞ અને આપણી દાદી અને નાની આ સલાહ પણ માનવા જેવી છે જેથી ત્વચાને હંમેશા યુવા અને સ્વસ્થ રાખી શકીએ.

કોસ્મેટિક અને સિથેંન્ટીક પ્રોડક્ટસનો બને તેટલો ઓછો ઉપયોગ કરવો જોઇએ. કહે છે ને કે ઘરગથ્થુ નુસખા અપનાવવાથી સ્કિનમાં નેચરલ શાઇનીંગ આવી જાય છે. આ માટે કોસ્મેટિકનાં ઝંઝટોથી બચીને અને ઘરગથ્થુ ઉપાયો દ્વારા નેચરલ ગ્લો મેળવવો જોઇએ.

- મધમાં લીંબુનો રસ ભેળવીને લગાડો.

- મુલતાની માટીને પાણીમાં ભેળવીને લગાડો.

- ચણાનાં લોટનું ઉબટન લગાડો.

- કાચા દુઘનો ફેસ પર મસાજ કરો.

- ખુબ નાળિયેર પાણી પીવો.

- મોસંબીનો અને જ્વારાનો રસ પીવો.

- લીંબુ નાખીને નહાવો અને શરીર કાળી- ચિકણી માટીનો લેપ કરો.

- બિનજરૂરી સાબુ,શેમ્પુ, કેમિકલ યુક્ત ચીજો વપરાશમાં ના લો.

- સિથેન્ટિક વસ્તુઓનો ઉપયોગ ના કરો.

- લાંબા સમય સુધી એ.સીનો પ્રયોગ ના કરો.

એસિડિટીને જડમુળથી મટાડે છે

સારું અને સ્વાદિષ્ટ ભોજન મળે તો જમનારને પોતાની જમવાની માત્રાનું ધ્યાન રહેતુ નથી આ માટે ક્યારેક-ક્યારેક વધારે ખાવાથી એસિડિટી થઇ જાય છે.તેનાથી વિપરીત વધારે સમય સુધી ભુખ્યા રહેવા પર એસિડિટી થઇ જાય છે.એલોપેથિક દવાઓ લેવાથી એસિડિટીથી થોડા સમય માટે રાહત તો ચોક્કસ મળે છે પરંતુ સંપુર્ણ રીતે તેમાંથી છુટકારો મળતો નથી. એસિડિટીને મટાડવા માટે આયુર્વેદિક દેશી નુસખા સૌથી વધુ અસરકારક હોય છે.

આયુર્વેદ અને યુનાની પદ્ધતિમાં મધને એક શક્તિવર્ધક ઔષધિનાં રૂપમાં જાણવામાં આવે છે. સંશોધનોમાં સંશોધિત થયેલા વિભિન્ન ગુણો પણ આગલા લેખમાં પ્રકાશિત થઇ ચુક્યા છે.

તજ અને મધનું મિશ્રણ પેટ માટે અત્યંત લાભકારી છે.પેટમાં જો ગડબડ હોય તો આ મિશ્રણ લેવાથી પેટદર્દ ઠીક થઇ જાય છે અને પેટનાં છાલા પણ મટી જાય છે.જમતાં પહેલા બે ચમચી મધ પર થોડુ(ચપટી જેટલુ) તજનો પાવડર ચાટવાથી એસિડિટીમાં રાહત મળે છે અને ખાવાનું પણ સારી રીતે પચી જાય છે.

હ્રદયરોગ, કેન્સર તમારાથી દુર જ રહેશે

કુદરતી ગુણોનો ખજાનો છે લસણની કળીઓ

-સાચા સેવનથી ઘણા પ્રકારની બીમારીઓથી બચાવે છે લસણ
આપણે રસોડામાં અનેક ચમત્કારીક ગુણો ધરાવતી વસ્તુઓને ઉપયોગમાં લઇએ છીએ પણ તેના ગુણોથી આપણે અજાણ હોઇએ છીએ.

આવો જાણીએ આવા જ ગુણોનો ભંડાર લસણ વિશે.

- દરરોજ સવાર-સાંજ એક ગ્લાસ દુધમાં લસણની બે કળી પીસીને ઉકાળી લો અને તેને ઠંડુ કરી સવાર-સાંજ પીવો હ્રદય રોગોમાં આરામ મળે છે.

- લસણના નિયમિત સેવનથી પેટ અને ભોજનની નળીને કેન્સર અને સ્તન કેન્સરની સંભાવનાઓને ઓછી કરી નાખે છે.

- નિયમિત સલણ ખાવાથી બ્લડપ્રેશર નિયમિત થાય છે.એસિડિટી અને ગેસની સમસ્યામાં પણ આનું સેવન ઘણું લાભદાયી હોય છે.હ્રદયની બીમારીઓની સાથે આ તણાવને પણ નિયંત્રિત કરે છે.

- દરરોજ નિયમિત રૂપે લસણની પાંચ કળીઓ ખાવાથી હ્રદય સંબંધી રોગો થવાની સંભાવના નહિ્વત રહે છે.રોજિંદા સેવનથી કોલેસ્ટ્રોલનાં સ્તરમાં પણ ઘટાડો થાય છે.

- રોજ લસણની એક કળી ચાવવાથી બ્લડપ્રેશર નિયંત્રિત રહે છે.

- ઝેરીલા કીડાના ડંખથી થતી બળતરાને ઓછી કરવા માટે લસણને પીસીને ડંખની જગ્યા પર લેપ કરો.જલ્દી અસર થશે.

- લસણ કીટાણુનાશક છે. લસણનું નિયમિત સેવન કરવાથી ક્ષય જેવી બીમારી થતી નથી.

- ખીલને મટાડવા માટે લસણની બે કળીઓ અને એક નાની ચમચી હળદરનો પાવડર મેળવીને ક્રીમ બનાવી લો અને તેને ખીલ પર અને ચહેરા પર લગાડી લો

ડુંગળીની સૂકી છાલ ખાઓ અને કેન્સર-ડાયાબિટીસને ભગાડો



મેડ્રિડ, તા.૧૫
હવે તમે જ્યારે રસોડામાં રસોઈ કરતા હો ત્યારે ડુંગળીની ઉપરના ભૂખરા રંગના છાલનાં પડને નકામા સમજીને આ સૂકી છાલને ફેંકવાનું ટાળજો અને તેનો ખોરાકમાં ઉપયોગ કરજો કારણ કે તેમાં વ્યક્તિના સ્વાસ્થ્યને ફાયદો થાય તેવા તત્ત્વો રહેલા છે. ડુંગળીની છાલના બહારના ઉપરના બે ભૂખરા પડ સૂકા પડે પછી તેને ખાવાથી કેન્સર અને ડાયાબિટીસ જેવા જીવલેણ રોગો સામે રક્ષણ મળે છે.
સંશોધકોના મત મુજબ ડુંગળીની છાલના ઉપરના બે ભૂખરા પડમાં ફાઈબર અને ફ્લેવોનોઈડ્સ ભરપૂર માત્રામાં છે અને તેમાં સલ્ફરસ કમ્પાઉન્ડ તથા ફ્રકટન્સ રહેલા છે જે શરીરની તંદુરસ્તી જાળવવા માટે ખૂબ જ ઉપયોગી છે. ડુંગળીની આ છાલને કચરા તરીકે ગણીને ફેંકી દેવાની જરૂર નથી તેમાં પણ અસાધ્ય રોગોને મટાડે તેવાં તત્ત્વો રહેલાં છે અને આ કુદરતી તત્વો ઘણાં મૂલ્યવાન છે તેવું સ્પેનની મેડ્રિડ ઓટોનોમસ યુનિર્વિસટીના એગ્રીકલ્ચરલ કેમિસ્ટ્રી વિભાગના સંશોધક વેનેસા બેનિટેઝે જણાવ્યું છે.
ડુંગળીના દરેક હિસ્સાનો ઔષધ તરીકે મહત્તમ ઉપયોગ કરવા અને તેમાં રહેલા ઘટકોનો સ્વાસ્થ્ય જાળવણી માટે ઉપયોગ કરવા લેબોરેટરીમાં પ્રયોગો કરવામાં આવ્યા હતા. આ પ્રયોગો પરથી જણાયું હતું કે ડુંગળીની છાલના ઉપરના બે ભૂખરા પડમાં નોન સોલ્યુબલ ટાઈપના ફાઈબરનું ભરપૂર પ્રમાણ રહેલું છે અને ક્વાર્સેટિન તથા ફ્લેવોનોઈડ્સ જેવા ફેનોલિક ઘટકો પણ રહેલા છે. જેનો ખોરાકમાં ઉપયોગ કરવાથી કેન્સર અને ડાયાબિટીસ જેવા રોગો સામે રક્ષણ આપે છે.
આવા ફાઈબર ખાવાથી હાર્ટના રોગોનું જોખમ ઘટે છે અને ગેસ થતો નથી તથા આંતરડાંના કેન્સર તેમજ ટાઈપ-ટુ પ્રકારના ડાયાબિટીસ સામે રક્ષણ મળે છે અને મેદસ્વીતા દૂર કરી શકાય છે. હ્ય્દયમાં લોહીના પરિભ્રમણને તે જાળવી રાખે છે.
બીજા એક સંશોધનમાં એવું જાણવા મળ્યું છે કે ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી, ગ્રીન ટી અને ઓલીવ લીફનો અર્ક મેદસ્વીતા ઘટાડે છે અને હાર્ટના રોગો, ડાયાબિટીસ તેમજ ફેટ્ટી લીવરના રોગો સામે રક્ષણ આપે છે. આ ચીજોમાં ફેટ અને કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધારે હોવા છતાં તેનાંથી ઉપર જણાવેલા રોગો સામે રક્ષણ મળે છે.
યુનિર્વિસટી ઓફ સધર્ન ક્વિન્સલેન્ડના પ્રોફેસર લિન્ડસે બ્રાઉનના જણાવ્યા મુજબ સુગર અને ફેટનું વધારે પ્રમાણ ધરાવતો ખોરાક આપીને ઉંદરો પર આ પ્રયોગો કરવામાં આવ્યા હતા. જેમાં પ્રાણીઓના યકૃતમાં રહેલા દાહક સેલ્સનો ગ્રોથ આ ખોરાકથી અટકાવી શકાયો હતો. ઉંદરોને ડુંગળી, ગ્રીન ટી અને ઓલિવનાં પત્તાંનો અર્ક આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગાજર અને ચીયા સીડ્સ ખવરાવવામાં આવેલા જેને કારણે તેના શરીરમાં ચરબી અને મેદસ્વીતા વધે તેવા સેલનું પ્રમાણ ઘટયું હતું અને વજનમાં પણ ઘટાડો નોંધાયો હતો.
આવો ખોરાક લેવાથી તેના લીવરની કામગીરી સુધરી હતી અને હાર્ટની કામગીરી પણ વધારે સારી રીતે ચાલતી જોવા મળી હતી. બ્રાઉને કહ્યું હતું કે મેદસ્વીતાની સમસ્યાથી બચવા માટે લોકોએ ઓછું ખાવાને બદલે સાત્વિક અને પૌષ્ટિક આહાર લેવો જોઈએ.
ડુંગળી અને ઓલિવ લીફના અર્કમાં ફ્લેવોનોઈડ એટલે કે રૂટિન નામનાં તત્ત્વો રહેલા છે જે સફરજન, ચા તેમજ રેડ વાઈનમાં પણ જોવા મળે છે. જે આરોગ્ય માટે આશીર્વાદરૂપ છે.
  • બહારના ઉપરનાં બે પડ ફાઈબર અને ફ્લેવોનોઈડ્સથી સમૃદ્ધ છે
  • ડુંગળી-ગ્રીન ટી-ઓલિવ લીફથી મેદસ્વીતા ઘટે છે

ટમેટાં ખાઓ અને કેન્સર-હાર્ટના રોગોથી બચો


લંડન, તા.૨૫
ટમેટાં અને ટમેટાંમાંથી બનાવેલી ખાદ્ય ચીજો ખાવાથી અનેક અસાધ્ય અને જીવલેણ રોગો મટાડી શકાય છે, તેવું તાજેતરમાં હાથ ધરવામાં આવેલા અભ્યાસ પરથી જાણવા મળે છે. ટમેટાં દુનિયામાં દરેક સ્થળે સરળતાથી મળે છે અને લોકોને પરવડે તેવા સસ્તાં ભાવે મળે છે. તેનો ટેસ્ટ આબાલ વૃદ્ધ સૌને ભાવે તેવો છે અને ખાવામાં ગુણકારી છે તેથી ખોરાકમાં તેનો સરળતાથી ઉપયોગ કરી શકાય છે. ટમેટાં ખાવાથી કેન્સર અને ઓસ્ટિઓપાયરોસિસ તેમજ હાર્ટને લગતા રોગોથી બચી શકાય છે તેવું અભ્યાસનું તારણ છે.
·       શરીરને તંદુરસ્ત રાખે છે અને જીવલેણ રોગોનું જોખમ ઘટાડે છે
ઈલીનોઈસની ફૂડ ટેકનોલોજીના સંશોધક બ્રિટ બર્ટન અને ફ્રીમેન તેમજ ક્રિસ્ટિન રેઈમર્સના જણાવ્યા મુજબ ખોરાકમાં નિયમિત ટમેટાં ખાવાથી શરીર તંદુરસ્ત રહે છે અને અસાધ્ય રોગો સામે રક્ષણ મળે છે. ટમેટાંમાં શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારનાર તત્ત્વ એન્ટિઓક્સિડન્ટ લાયકોપેન ભરપૂર માત્રામાં હોય છે.
અન્ય તાજાં ફળો અને શાકભાજીની સરખામણીમાં ટમેટાંને રાંધવામાં આવે અને વાનગીમાં તેનો પ્રોસેસિંગ કર્યા પછી ઉપયોગ કરાય તો પણ તેમાં લાયકોપેનનાં તત્ત્વો જળવાઈ રહે છે. આ ઉપરાંત તેમાં એન્ટિથ્રોમ્બોટિક અને એન્ટિઈન્ફ્લેમેટરી તત્ત્વો પણ રહેલાં છે, જે શરીરની ચુસ્તી અને સ્ફૂર્તિ જાળવી રાખે છે.
ટમેટાં ખાવાથી કેન્સરના જોખમ સામે રક્ષણ મળે છે તેમજ હૃદયના રોગોથી બચી શકાય છે અને ચામડીના રોગોનું પ્રમાણ ઘટે છે આમ શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવાનો તે શ્રેષ્ઠ આહાર છે.

રવિવાર, 25 સપ્ટેમ્બર, 2011

ગાજર અને ફૂલગોબી ખાવાથી કેન્સર સામે રક્ષણ મળે છે


લંડન, તા. ૪
લંડનમાં રહેતા અને કેન્સર ઇન્સ્ટિટયૂટમાં વિવિધ પ્રકારનાં સંશોધનો કરતા મૂળ ભારતીય વૈજ્ઞાનિક દ્વારા તાજેતરમાં હાથ ધરાયેલા નવા સંશોધનનાં તારણો જાહેર કરવામાં આવ્યાં છે, જે મુજબ ગાજર અને ફૂલગોબી જેવી જાતનાં શાકભાજીમાં વિપુલ માત્રામાં વિટામિન-એ રહેલું હોય છે,  આથી જો ખોરાકમાં ગાજર અને ફૂલગોબી જેવી ભાજી કે શાકનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવે તો તેને કારણે પેનક્રિયાટિક કેન્સર સામે રક્ષણ મેળવી શકાય છે.
તબીબો દ્વારા જ્યારે પેનક્રિયાટિક કેન્સરનું એક વખત નિદાન કરવામાં આવે તે પછી એકાદ વર્ષમાં જ વ્યક્તિનું મોત નીપજતું હોય છે, આવા સંજોગોમાં કેન્સરનાં નિદાનની શરૂઆતમાં જો ગાજર અને ફૂલગોબી વધુ પ્રમાણમાં ખાવામાં આવે તો કેન્સરના કોષોનું સર્જન અટકે છે અને કેન્સર સામે રક્ષણ મળે છે.
·       વિટામિન-એ મળવાથી કેન્સરના કોષો ઘટે છે
બાર્ટ કેન્સર ઇન્સ્ટિટયૂટ ઓફ લંડન તેમજ લંડન એનએચએસ ટ્રસ્ટમાં સંશોધન કરતા મૂળ ભારતીય વૈજ્ઞાનિક ડૉ. હેમંત કોચર દ્વારા સતત ચાર વર્ષ સુધી કેમ્બ્રિજ યુનિવર્સિટી તથા હોલેન્ડનાં હબ રેશ્ટ ઇન્સ્ટિટયૂટનાં સંયુક્ત ઉપક્રમે સંશોધન કરવામાં આવ્યું હતું જેમાં એવું જણાઈ આવ્યું હતું કે વિટામિન-એ ખાવાથી કેન્સરના નવા કોષોનાં સર્જન સામે રક્ષણ મળે છે.
આવા સંજોગોમાં જેમાં વિટામિન-એ ભરપૂર હોય છે તેવા ગાજર અને ફૂલગોબીનો ખોરાકમાં વધારે ઉપયોગ કરવામાં આવે તો પેનક્રિયાટિક કેન્સર સામે રક્ષણ મળે છે અને કેન્સરના રોગથી બચી શકાય છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી યુકેમાં દર વર્ષે ૭,૫૦૦ લોકોનાં પેનક્રિયાટિક કેન્સરથી જ મોત નીપજે છે, આમ તો આ થિયરી ૧૮૮૯માં વિકસિત કરવામાં આવી હતી પણ તે વખતે સંશોધનનાં સાધનો ઓછાં હતાં જેને કારણે તેનાં પરિણામોનો પ્રાયોગિક અભ્યાસ શક્ય બન્યો નહોતો. બાર્ટ સંસ્થામાં હજી આ અંગે વધારે ક્લિનિકલ ટ્રાયલ હાથ ધરવા ડૉ. હેમંત કોચર સક્રિય છે

કેન્સર મટી જાય તેવી જડીબુટ્ટીવાળી આદિવાસી સિગારેટ


અમદાવાદ: આજે વિશ્વ તમાકુ વિરોધી દિવસે સમગ્ર વિશ્વની સંસ્થાઓ સિગારેટ પીવાના ગેરફાયદા રજૂ કરશે ત્યારે અમદાવાદ સ્થિત ફાર્મા કંપની
અભૂમકા હર્બલ કેન્સર સામે પ્રતિકાર કરી શકે તેવી સિગારેટ બનાવવાની યોજના ઘડી રહી છે.


કંપનીએ આ આદિવાસી સિગારેટને ડાંગના આદિવાસીઓ દ્વારા તૈયાર કરાયેલી સ્વદેશી ડ્રગ ડિલિવરી સિસ્ટમ તરીકે રજૂ કરી છે અને તેનું વેપારી ધોરણે ઉત્પાદન કરવા સજ્જ થઈ રહી છે.

અભૂમકા હર્બલના ડિરેક્ટર (આર એન્ડ ડી) ડો. દીપક આચાર્ય જણાવે છે કે આદિવાસી સિગારેટમાં તમાકુ કે નિકોટિન નથી. તે સંપૂર્ણપણે જડીબુટ્ટીઓમાંથી બને છે અને તેનું ધૂમ્રપાન સુરક્ષિત છે. આદિવાસી સિગારેટ ચોક્કસ ઝાડનાં પાંદડાંને વાળીને તેની અંદર પસંદગીની થેરાપ્યુટિક જડીબુટ્ટીઓ તેમજ કેટલીક સુગંધિત જડીબુટ્ટીઓ નાંખીને તૈયાર કરવામાં આવે છે.

તેઓ ઉમેરે છે કે આદિવાસી સિગારેટ વર્ષોથી સિદ્ધ થયેલી છે અને તે આદિવાસીઓના વર્ષો જૂના પરંપરાગત જ્ઞાન અને રિવાજોને આધારે તૈયાર કરાઈ છે. આદિવાસી પદ્ધતિ દ્વારા કેન્સરની સારવાર કરવાની આ પદ્ધતિ ડો. આચાર્ય દ્વારા અકસ્માતે શોધાઈ હતી. ડો. આચાર્ય જણાવે છે કે તેઓ જ્યારે તેમના મિત્ર સાથે ડાંગના આદિવાસી વિસ્તારોનું ભ્રમણ કરી રહ્યા હતા ત્યારે ડાંગમાં એક સ્થાનિક આદિવાસી ડોક્ટર (જેને ભગત તરીકે ઓળખવામાં આવે છે.)

મહારાષ્ટ્રના એક દર્દીની સારવાર કરી રહ્યો હતો જેના ગળામાં ગાંઠો હતી અને તેના મોઢામાં ચાંદાં હતાં. દર્દી બોલી પણ શકતો ન હતો તેણે મુંબઈના ટોચના ફિઝિશિયનની સારવાર લીધી પણ કોઈ ફરક પડ્યો ન હતો. આ આદિવાસી ડોક્ટરે વિશિષ્ટ પદ્ધતિથી તૈયાર કરાયેલી સિગારેટ તેને ચાર દિવસ સુધી પીવા જણાવ્યું. પરીક્ષણ બાદ જણાયું હતું કે દર્દીને જે આદિવાસી દવા અપાઈ હતી તે અને કેન્સરના દર્દીને અપાતી દવાનાં ફોર્મ્યુલેશન એક જ હતાં. માત્ર તેની ડિલિવરી સિસ્ટમ અલગ હતી.

રસપ્રદ રીતે ડાંગના કેટલાક વિસ્તારોમાં બાળક જ્યારે મોટો થાય છે ત્યારે તેને આ સિગરેટ પીવા આપવામાં આવે છે. ડો. આચાર્યએ દાવો કર્યો હતો કે ડાંગ જિલ્લામાં કેન્સરના એકપણ કેસ નોંધાયા નથી

શનિવાર, 24 સપ્ટેમ્બર, 2011

ચા ખાદ્ય-પદાર્થમાં રહેલ પોષક-તતત્વોનું કોષ્ટક - અનાજ

કાચા ખાદ્ય-પદાર્થમાં રહેલ પોષક-તતત્વોનું કોષ્ટક -  અનાજ

ખાદ્ય-પદાર્થ
શક્તિ
કાર્બો- હાઇડ્રેટ
પ્રોટીન
ચરબી
રેેસા
કેલ્શિ- યમ
લોહ- તત્વ
ઝીંક
કેરોટિન
થાયા- મિન
રિબો- ફલેવિન
નાયા- સિન
ફોલિક એસિડ
વિટા. 'સી
સોડિયમ
પોટેશ્યમ
(૧૦૦ ગ્રામ)
કિ.કે.
ગ્રામ
ગ્રામ
ગ્રામ
ગ્રામ
મિ.ગ્રા
મિ.ગ્રા
મિ.ગ્રા
માઇક્રો.
મિ.ગ્રા
મિ.ગ્રા
મિ.ગ્રા
માઇક્રો.
મિ.ગ્રા
મિ.ગ્રા
મિ.ગ્રા
બાજરી
૩૬૧
૬૭.૫
૧૧.૬
૧.૨
૪૨
૩.૧
૧૩૨
૦.૩૩
૦.૨૫
૨.૩
૧૪.૭
૧૦.૯
૩૦૭
જવ
૩૩૬
૬૯.૬
૧૧.૫
૧.૩
૩.૯
૨૬
૧.૬૭
૧.૨
૧૦
૦.૪૭
૦.૨
૫.૪
 
 
જુવાર
૩૪૯
૭૨.૬
૧૦.૪
૧.૯
૧.૬
૨૫
૪.૧
૧.૬
૪૭
૦.૩૭
૦.૧૩
૩.૧
૧૪
૭.૩
૧૩૧
મકાઇ,સૂકી
૩૪૨
૬૬.૨
૧૧.૧
૩.૬
૨.૭
૧૦
૨.૩
૨.૮
૯૦
૦.૪૨
૦.૧
૧.૮
૧૪
૧૫.૯
૨૮૬
મકાઇ, લીલી
૧૨૫
૨૪.૬
૪.૭
૦.૯
૧.૯
૧.૧
 
૩૨
૦.૧૧
૦.૧૭
૦.૬
૫૧.૭
૧૫૧
રાગી (ભાવ)
૩૨૮
૭૨
૭.૩
૧.૩
૩.૬
૩૪૪
૩.૯
૨.૩
૪૨
૦.૪૨
૦.૧૯
૧.૧
૫.૨
૧૧
૪૦૮
ઉકડા ચોખા હાથછડ
૩૪૯
૭૭.૪
૮.૫
૦.૬
૧૦
૨.૮
૧.૪
૦.૨૭
૦.૧૨
 
 
ઉકડા ચોખા, મિલ
૩૪૬
૭૯
૬.૪
૦.૪
૦.૨
૧.૪
૦.૨૧
૦.૦૫
૩.૮
૮.૯
 
 
ચોખા, હાથછડ
૩૪૬
૭૬.૭
૭.૫
૦.૬
૧૦
૩.૨
 
૦.૨૧
૦.૧૬
૩.૯
 
 
ચોખા, મિલ
૩૪૫
૭૮.૨
૬.૮
૦.૫
૦.૨
૧૦
૦.૭
 
૦.૦૬
૦.૦૬
૧.૯
૪.૧
 
 
કુશ્કી
૩૯૩
૪૮.૪
૧૩.૫
૧૬.૨
૪.૩
૬૭
૩૫
 
૨.૭
૦.૪૮
૨૯.૮
 
 
પૌવા
૩૪૬
૭૭.૩
૬.૬
૧.૨
૦.૭
૨૦
૨૦
 
૦.૨૧
૦.૦૫
૧૦.૯
૧૫૪
મમરા
૩૨૫
૭૩.૬
૭.૫
૦.૧
૦.૩
૨૩
૬.૬
 
૦.૨૧
૦.૦૧
૪.૧
 
 
સામા
૩૦૭
૬૫
૬.૨
૨.૨
૯.૮
૨૦
૦.૩૩
૦.૧
૪.૨
 
 
કોદરી
૩૦૯
૬૫.૯
૮.૩
૧.૪
૨૭
૦.૫
૦.૭
૦.૩૩
૦.૦૯
૭.૪
૪.૬
૧૪૪
ઘઉં (ઉકડા)
૩૫૬
૭૭.૨
૮.૨
૧.૬
૧.૭
૩૭
૪.૯
 
૦.૭૪
૦.૧૧
૪.૮
૪.૫
૨૬૦
ઘઉં
૩૪૬
૭૧.૨
૧૧.૮
૧.૫
૧.૨
૪૧
૫.૩
૨.૭
૬૪
૦.૪૫
૦.૧૭
૫.૫
૧૪૨
૧૭.૧
૨૮૪
ઘઉંનો આટો
૩૪૧
૬૯.૪
૧૨.૧
૧.૭
૧.૯
૪૮
૪.૯
૨.૨
૨૯
૦.૪૯
૦.૧૭
૪.૩
૧૨.૧
૨૦
૩૧૫
મેંદો
૩૪૮
૭૩.૯
૧૧
૦.૯
૦.૩
૨૩
૨.૭
૦.૬
૨૫
૦.૧૨
૦.૦૭
૨.૪
૯.૩
૧૩૦
ઘઉના અંકુર
૩૯૭
૫૩.૩
૨૯.૨
૭.૪
૧.૪
૪૦
 
૧.૪
૦.૫૪
૨.૯
 
 
સોજી
૩૪૮
૭૪.૮
૧૦.૪
૦.૮
૦.૨
૧૬
૧.૬
 
૦.૧૨
૦.૦૩
૧.૬
૨૧
૮૩
કાચા ખાદ્ય-પદાર્થમાં રહેલ પોષક-તતત્વોનું કોષ્ટક - કઠોળ અને દાળ
ખાદ્ય-પદાર્થ
શક્તિ
કાર્બો- હાઇડ્રેટ
પ્રોટીન
ચરબી
રેેસા
કેલ્શિ- યમ
લોહ- તત્વ
ઝીંક
કેરોટિન
થાયા- મિન
રિબો- ફલેવિન
નાયા- સિન
ફોલિક એસિડ
વિટા. 'સી
સોડિયમ
પોટે-
શ્યમ
(૧૦૦ ગ્રામ)
કિ.કે.
ગ્રામ
ગ્રામ
ગ્રામ
ગ્રામ
મિ.ગ્રા
મિ.ગ્રા
મિ.ગ્રા
માઇક્રો.
મિ.ગ્રા
મિ.ગ્રા
મિ.ગ્રા
માઇક્રો.
મિ.ગ્રા
મિ.ગ્રા
મિ.ગ્રા
ચણા
૩૬૦
૬૦.૯
૧૭.૧
૫.૩
૩.૯
૨૦૨
૪.૬
૬.૧
૧૮૯
૦.૩
૦.૧૫
૨.૯
૩૪
૩૭.૩
૮૦૮
ચણાની દાળ
૩૭૨
૫૯.૮
૨૦.૮
૫.૬
૧.૨
૫૬
૫.૩
૧.૭
૧૨૯
૦.૪૮
૦.૧૮
૨.૪
૩૨
૭૩.૨
૭૨૦
શેકેલા ચણા
૩૬૯
૫૮.૧
૨૨.૫
૫.૨
૫૮
૯.૫
 
૧૧૩
૦.૨
૧.૩
૨૨
 
 
અડદની દાળ
૩૪૭
૫૯.૬
૨૪
૧.૪
૦.૯
૧૫૪
૩.૮
૩.૩
૩૮
૦.૪૨
૦.૨
૨૪
 
 
વાલપાપડી
૩૪૭
૬૦.૧
૨૪.૯
૦.૮
૧.૪
૬૦
૨.૭
 
૦.૫૨
૦.૧૬
૧.૮
 
 
મગ
૩૩૪
૫૬.૭
૨૪
૧.૩
૪.૧
૧૨૪
૪.૪
૯૪
૦.૪૭
૦.૨૭
૨.૧
૨૮
૮૪૩
મગની દાળ
૩૪૮
૫૯.૯
૨૪.૫
૧.૨
૦.૮
૭૫
૩.૯
૨.૮
૪૯
૦.૪૭
૦.૨૧
૨.૪
૨૪.૫
૨૭.૨
૧,૧૫૦
કળથી
૩૨૧
૫૭.૨
૨૨
૦.૫
૫.૩
૨૮૭
૬.૭૭
૨.૮
૭૧
૦.૪૨
૦.૨
૧.૫
૧૧.૫
૭૬૨
કેસરીદાળ(લાખદાળ)
૩૪૫
૫૬.૬
૨૮.૨
૦.૬
૨.૩
૯૦
૬.૩
 
૧૨૦
૦.૩૯
૦.૧૭
૨.૯
૩૭.૭
૬૪૪
મસૂર
૩૪૩
૫૯
૨૫.૧
૦.૭
૦.૭
૬૯
૭.૫૮
૨.૮
૨૭૦
૦.૪૫
૦.૨
૨.૬
૧૪.૫
૪૦.૧
૬૨૯
મઠ
૩૩૦
૫૬.૫
૨૩.૬
૧.૧
૪.૫
૨૦૨
૯.૫
 
૦.૪૫
૦.૦૯
૧.૫
૨૯.૫
૧,૦૯૬
વટણા, લીલા
૯૩
૧૫.૯
૭.૨
૦.૧
૨૦
૧.૫
 
૮૩
૦.૨૫
૦.૦૧
૦.૮
૭.૮
૭૯
વટણા, સૂકા
૩૧૫
૫૬.૫
૧૯.૭
૧.૧
૪.૫
૭૫
૭.૦૫
૨.૩
૩૯
૦.૪૭
૦.૧
 
૩.૪
૪.૬
૨૦.૪
૭૨૫
વટાણા, શેકેલા
૩૪૦
૫૮.૮
૨૨.૯
૧.૪
૪.૪
૮૧
૬.૪
 
૧૮
૦.૪૭
૦.૨૧
૩.૫
૧૪.૭
૭૫૦
રાજમા
૩૪૬
૬૦.૬
૨૨.૯
૧.૩
૪.૮
૨૬૦
૫.૧
૪.૫
 
 
 
 
 
 
 
 
તુવેર દાળ
૩૩૫
૫૭.૬
૨૨.૩
૧.૭
૧.૫
૭૩
૨.૭
૩.૧
૧૩૨
૦.૪૫
૦.૧૯
૨.૯
૧૯
 
 
તુવેર
૧૧૬
૧૬.૯
૯.૮
૬.૨
૫૭
૧.૧
 
૪૬૯
૦.૩૨
૦.૩૩
૨૫
૯૩
૪૬૩
સોયાબીન
૪૩૨
૨૦.૯
૪૩.૨
૧૯.૫
૩.૭
૨૪૦
૧૦.૪
૪.૪
૪૨૬
૦.૭૩
૦.૩૯
૩.૨
૮.૬૫