શિવજીને પ્રસન્ન કરવાં માટે શિવલિંગ પર દરરોજ કાચું દુધ અર્પણ કરવું જોઇએ. ગાયને માતા માનવામાં આવે છે આથી ગૌ માતાનું દુધ પવિત્ર અને પૂજનીય છે. તેને શિવલિંગ પર ચઢાવવાથી મહાદેવ શ્રદ્ધાળુની દરેક મનોકામના પુરી કરે છે.દુધની પ્રકૃતિ શીતળતા પ્રદાન કરનારી છે અને શિવને એવી વસ્તુ અત્યંત પ્રિય છે જે શિવને શીતળતા પ્રદાન કરે છે. તે સિવાય જ્યોતિષમાં દુધને ચંદ્ર ગ્રહથી સંબંધિત માનવામાં આવ્યું છે. ચંદ્રથી સંબંધિત દરેક દોષોને દુર કરવા માટે દરેક સોમવારનાં શિવજીને દુધ અર્પણ કરવું જોઇએ.મનોવાંછિત ફળ મેળવવા માટે એ જરૂરી છે કે તમારૂ આચરણ પુરી રીતે ધાર્મિક હોય. આમ હોવાં પર તમારી દરેક મનોકામના બહુ જલ્દી પુર્ણ થઇ જાય.
Translate
સોમવાર, 26 સપ્ટેમ્બર, 2011
શિવલિંગ પર રોજ ચઢાવો કાચું દુધ કારણ કે
શિવજીને પ્રસન્ન કરવાં માટે શિવલિંગ પર દરરોજ કાચું દુધ અર્પણ કરવું જોઇએ. ગાયને માતા માનવામાં આવે છે આથી ગૌ માતાનું દુધ પવિત્ર અને પૂજનીય છે. તેને શિવલિંગ પર ચઢાવવાથી મહાદેવ શ્રદ્ધાળુની દરેક મનોકામના પુરી કરે છે.દુધની પ્રકૃતિ શીતળતા પ્રદાન કરનારી છે અને શિવને એવી વસ્તુ અત્યંત પ્રિય છે જે શિવને શીતળતા પ્રદાન કરે છે. તે સિવાય જ્યોતિષમાં દુધને ચંદ્ર ગ્રહથી સંબંધિત માનવામાં આવ્યું છે. ચંદ્રથી સંબંધિત દરેક દોષોને દુર કરવા માટે દરેક સોમવારનાં શિવજીને દુધ અર્પણ કરવું જોઇએ.મનોવાંછિત ફળ મેળવવા માટે એ જરૂરી છે કે તમારૂ આચરણ પુરી રીતે ધાર્મિક હોય. આમ હોવાં પર તમારી દરેક મનોકામના બહુ જલ્દી પુર્ણ થઇ જાય.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો