સૂર્ય પૂજામાં સુખની કામનાખી અમુક સરળ ઉપાય પણ અસરકારક માનવામાં આવે છે.તેમાંથી એક છે – સૂર્યદેવને અલગ-અલગ રીતે ફૂલ ચઢાવવા. દરેક અલગ ફૂલનો ચઢાવો વિશેષ ફળદાયી કે ઇચ્છાપૂર્તિ કરનારો માનવામાં આવે છે.જાણીએ સૂર્ય દેવને કયા ફૂલો ચઢાવવાથી કેવું શુભ ફળ મળે છે?
કરેણ – સંકટ મુક્તિ, અપાર સુખ અને ધન-સંપતિ, ઐશ્વર્ય
સફેદ ફૂલ – ભાગ્ય બાધા દુર
મૌલસિરી – જીવનસાથીનાં રૂપમાં રૂપવતી કન્યા પ્રાપ્તિ
પલાશ – અનિષ્ટ શાંતિ
મંદાર – ત્વચા અને કુષ્ટ રોગ શાંતિ
બેલ કે મલ્લિકા – દરેક ઉત્તમ સુખ-સુવિધાઓ અને વૈભવની પ્રાપ્તિ
બિલ્વપત્ર – દરેક કામનાઓ પુરી થાય છે
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો