આ કડીમાં એક ઉપાય છે – સૂર્ય દેવતાની સામે ચાર પ્રકારનાં તેલનાં અલગ-અલગ દીવો સળગાવી વિશેષ મંત્રનું સ્મરણ કરવું.
જાણીએ કયા છે આ ચાર પ્રકારનાં તેલ અને તેમના ફળ
- સવારે સ્નાન કર્યા બાદ સૂર્યદેવની પ્રતિમાની ગંધ, ફૂલ, નૈવૈધ લગાડીને ધુપ અને દીવાથી પંચોપચાર પૂજા કરો.
- આ પૂજામાં ચાર પ્રકારનાં તેલનાં દીવા લગાડો
ઘી નો દીવો – આંખોની બીમારી થતી નથી.મહુવાનું તેલ – સૌભાગ્ય પ્રાપ્તિ
તલનું તેલનો દીવો – સંકટ અને પીડા નાશક
કોઇ પણ કડવું તેલ – શત્રુ પરાજિત થાય છે
- દીવો પ્રગટાવીને નીચે લખેલા સૂર્ય મંત્રનું સ્મરણ કરો.
नमो धात्रे विधात्रे च अर्यम्णे वरुणाय च।
पूष्णे भगाय मित्राय पर्जन्यायांशवे नम:।।
પૂજા અને મંત્ર ધ્યાન બાદ સૂર્ય આરતી કરો અને તે ગ્રહણ કરો, સુખ-સૌભાગ્ય મળે અને શત્રુ – રોગથી છુટકારો મળે તેવી કામના કરો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો