
લીંબુ એક એવું ફળ છે કે જેની સુગંધ માત્રથી જ તાજગીનો અનુભવ થાય છે.લીંબુનો અનોખો ગુણ એ છે કે તેનાં ખાટી સુગંધ ખાવાનાં પહેલાં જ મોં માં પાણી લાવી દે છે.
ખાવામાં ઉત્તમ એવા લીંબુના આ ફાયદા જાણી લો આપનો માથાનો દુખાવ તો દુર થશે જ સાથે સાથે આ ફાયદા પણ થશે.
* માઇગ્રેનનો દુખાવોલીંબુનાં પત્તાંનો રસ નીકાળીને નાકથી સુંઘો, જે વ્યક્તિને હંમેશાં માથામાં દુખાવો રહેતો હોય તેને જલ્દી આરામ મળે છે.
*નાકથી લોહી નીકળવુંતાજા લીંબુનો રસ નીકાળીને નાકમાં 2 ટીપા રેડવાથી નાકમાંથી નીકળતું લોહી બંધ થાય છે.
*પેટને લગતી બીમારી100 ગ્રામ લીંબુનાં પત્તાનાં રસમાં 10 ગ્રામ મધ મેળવીને પીવાથી 10- 15 દિવસોમાં પેટનાં કીડાં મરીને નષ્ટ થાય છે.લીંબુનાં બીજનાં ચુર્ણની ફાકી લેવાથી કીડાઓનો વિનાશ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો