પેટને લગતી કોઈપણ સમસ્યા માટે રામબાણ ઈલાજ કહી શકાય ડુંગળીને, આપ પણ તેનાં અકસીર ગુણો જાણી લો
-લોહી વિકારને દૂર કરવા માટે 50 ગ્રામ ડુંગળીના રસમાં 10 ગ્રામ ખાંડ તથા 1 ગ્રામ અને સફેદ જીરુ શેકીને ઉમેરો આ રસ પીવાથી લોહીને લગતી બીમારી દુર થાય છે.
-કબજિયાતની બીમારી દુર કરવા દરરોજ ખાવામાં એક કાચી ડુંગળી લેવી જોઈએ
-જો અપચાની તકલીફ હોય તો ડુંગળીના નાના નાના ટુકડા સમારી તેમાં લીંબુ નીચોવી તેમાં વિનેગર ભેળવી જમવામાં લો તેનાંથી અપચાની તકલીફ દુર થશે.
-નાના બાળકોને થતી અપચાની બીમારીમાં ડુંગળીના રસના ત્રણ-ચાર ટીપા ચટાડો તેનાથી લાભ થશે.
-ડાયેરિયાની બીમારી દુર કરવા પણ ડુંગળી અકસીર છે. ડુંગળીને પીસીને તેનો લેપ નાભની આસ પાસ લગાવો કાં તો કપાડંમાં બાંધી નાભી ઉપર બાંધી દો. તેનાંથી ફાયદો થશે
-નાના બાળકોમાં નસકોરી ફુટવાની (નાકમાંથી લોહી નિકળવાની) તકલીફ હોય તો નાની ડુંગળી ગળામાં બાધી દેવામાં આવે તો રાહત મળે છે.
-ઉબકા કે ઉલટીની તકલીફ હોય તો દર્દીને ડુંગળીના રસમાં થોડુ મીઠું ઉમેરીને પીવડાવવામાં આવે તો તેને રાહત મળે છે.
Good !! https://homyopethic.blogspot.com
જવાબ આપોકાઢી નાખો