મંત્રોના પ્રભાવથી કોઈ પણ કાર્ય અસંભવ નથી બનતું. મંત્ર સિદ્ધિ થયા બાદ દરેક કાર્ય પળવારમાં જ પૂર્ણ થઈ જાય છે. રાવણ સંહિતા અનુસાર એવો જ એક મંત્ર છે જેને ભજવાથી જે યુવતીને ઈચ્છો તેને પોતાના વશમાં કરી શકાય છે.
સ્ત્રીવશીકરમ મંત્ર
ऊँ नम: कामक्षीदेवि अमुकीं मे वश्यां कुरुकुरु स्वाहा। इति विंशत्यक्षरो मंत्र:।
મંત્ર સિદ્ધિની વિધી
કોઈ પણ શુભ મુહૂર્તમાં શાંત અને એકાંત સ્થળે આ મંત્રોને સિદ્ધ કરવામાં આવે છે. તે મંત્રના 108 વાર જાપ કરવાથી મંત્રની સિધ્ધિ થાય છે. મંત્રની સિધ્ધિ થવાથી સાધકની મનોકામના પૂર્ણ થાય છે. દરેક રવિવારે કાળા ધતુરાના ફૂલ, શાખા, લતા, પત્ર અને મૂળથી તેમાં કપૂર, કુમકુમ અને ગોરેચન સરખા ભાગ નાખીને પીરસવા. આ લેપનું તિલક લગાવીને સાધક કોઈ પણ સ્ત્રીને પોતાના વશમાં કરી શકે છે.
સાવધાની - મંત્રને પૂર્ણ સાવધાની સાથે સિદ્ધ કરવા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો