| ||||||||
*માછલીને પાળવાથી અને લોટની ગોળીઓ ખવડાવવાથી ઘણાં દોષ દૂર થઈ જાય છે. આના માટે સાત પ્રકારના લોટનું પીંડ બનાવી લો. પોતાને ઉંમરના વર્ષ બરાબર બાર પીંડને પોતાના શરીર પરથી ઉતારી લો. પછી પોતાની ઉંમરની જેટલી ગોળીઓ બનાવીને માછલીઓને ખવડાવી દો.
* ઘરની અંદર ફીશ પોટ રાખવાથી સુખ સમૃધ્ધિ જળવાઈ રહે છે.
* વાસ્તુશાસ્ત્ર અનુસાર કબુતરને ખુબ જ અપશુકનિયાળ માનવામાં આવે છે
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો