Translate

બુધવાર, 22 ફેબ્રુઆરી, 2012

પ્રાણીઓ દ્વારા નકારાત્મકતા દૂર કરો

પ્રાણીઓ દ્વારા નકારાત્મકતા દૂર કરો



* ઘરની અંદર લીલા પોપટને પાળવાથી બુધની કુદ્રષ્ટિનો પ્રભાવ દૂર થઈ છે.

* જે જગ્યાએ મકાન બનાવવાનું હોય તે જગ્યાએ ગાય અને વાછરડાને પંદર દિવસ સુધી બાંધવાથી તે જગ્યા પવિત્ર થઈ જાય છે.

* બધા જ લોકો ઘોડાને પાળી નથી શકતાં પરંતુ ઘરની અંદર ઘોડાની નાળને રાખવાથી શનિના કોપથી બચી શકાય છે.

* ગુરુવારે હાથીને કેળા ખવડાવવાથી રાહુ અને કેતુના નકારાત્મક પ્રભવાથી બચી શકાય છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો