| ||||||||
* ઘરની અંદર લીલા પોપટને પાળવાથી બુધની કુદ્રષ્ટિનો પ્રભાવ દૂર થઈ છે.
* જે જગ્યાએ મકાન બનાવવાનું હોય તે જગ્યાએ ગાય અને વાછરડાને પંદર દિવસ સુધી બાંધવાથી તે જગ્યા પવિત્ર થઈ જાય છે.
* બધા જ લોકો ઘોડાને પાળી નથી શકતાં પરંતુ ઘરની અંદર ઘોડાની નાળને રાખવાથી શનિના કોપથી બચી શકાય છે.
* ગુરુવારે હાથીને કેળા ખવડાવવાથી રાહુ અને કેતુના નકારાત્મક પ્રભવાથી બચી શકાય છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો