નાના બાળકો ઘણી વખત રાત્રે રડે છે. પેટમાં ગેસ થવાને લીધે તેમને સાંજે પેટમાં દુ:ખાવો થાય છે. તે વખતે મુળેઠીને પત્થર પર ઘસીને પાણી અથવા દૂધની સાથે પીવડાવાથી પેટમાં થતો દુ:ખાવો શાંત થાય છે.
મુળેઠી ભેળવીને બનાવવામાં આવેલ ઘીનો ઉપયોગ કરવાથી અલસર દૂર થઈ જાય છે.
આ કફને સરળતાથી દૂર કરે છે, એટલા માટે ઉધરસ, દમ, ટીબી તેમજ અવાજ બદલાઈ ગયો વગેરે જેવી ફેફસાની બિમારીઓમાં મુળેઠીનો એક નાનો ટુકડો મોઢામાં મુકવાથી ફાયદો થાય છે
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો